2021-08-08 20:12:22
મીરાંબાઈ
ઉપનામ જનમ જનમની દાસી,
પ્રેમદિવાની
જન્મ ઇ.સ 1499
જન્મસ્થળ કુડકી, મેડતા
(રાજસ્થાન)
દાદા રાઠોડ રાવ દૂદાજી
પિતા રત્નસિંહ
ગુરુ રૈદાસ
સસરા રાણા સંગ્રામસિંહ
પતિ ભોજરાજ
દિયર વિક્રમસિંહ
મીરાંએ રાણા પ્રતાપના કાકી થાય.
મીરાંએ તુલસીદાસ પાસેથી પત્ર-
વ્યવહાર કરવાની પ્રેરણા લીધી હતી.
મીરાંએ મેવાડ છોડી મેડતા ગયા ત્યાંર
બાદ વૃંદાવન અને છેલ્લે દ્વારિકામાં
પંચમહાભૂતમાં વિલીન થયાનું માન-
વામાં આવે છે.
બ.ક.ઠાકોરે મીરાંના પદોને " ત્રીજા નેત્ર
ની પ્રસાદી " કહી છે.
કવિ કલાપીએ નરસિંહ મહેતા અને
મીરાંબાઈ માટે કહ્યું છે "હતો નરસિંહ,
હતી મીરાં, ખરાં ઇલ્મી, ખરાં શૂરાં "
મીરાંબાઈએ રાજસ્થાની, ગુજરાતી
અને વ્રજ ભાષામાં સર્જન કર્યું છે.
સમકાલીન રાજાઓ
બાબર, હુમાયુ , શેરશાહ સુરી,અકબર
રાણા ઉદયસિંહ, રાણા પ્રતાપ
જાણીતું સાહિત્ય
નરસિંહજી કા માહ્યરા
સત્યભામાનું રૂસણું
ગીતગોવિંદની ટીકા
મીરાંની ગરબી
લે ને તારી લાકડી
હા રે કોઈ માધવ લો
રામ રમકડું જડ્યું રે
પગ ઘૂંઘરૂં બાંધ મીરાં નાચી રે
વૃંદાવન કી કુંજ ગલી મેં
કૃષ્ણભકિતના પદો
*^*^*^*^*^*^*^*^☆*^*^*^*^*^*^*^*
Mr. A.J
police sub inspector
Powerd by t.me/policeinspector
250 views17:12