2021-08-06 19:25:37
હાર ,મોસાળુ,વિવાહ અને શ્રાદ્ધ એ કોના આત્મવૃતાંત ના પદો છે ?
A. મીરાંબાઈ
B. ગંગાસતી
C. નરસિંહ મહેતા
D. પ્રેમાનંદ
નરસિહ મહેતા:-ભક્તકવિ, આદિકવિ. ઝુલણા છંદમાં રચનાઓ
* નીચેના પૈકી કયા ભક્તકવિનાં પદોમાં આધ્યાયની ઊંચાઈ જોવા મળે છે?*
A.નરસિંહ મહેતા
B. મીરાંબાઈ
C. નાનાલાલ
D. પાનબાઈ
આરોગ્યની ચાવી,અનાશક્તિ યોગ,મંગળ પ્રભાત નીચેના પૈકી કોના લખેલ પુસ્તકો છે?*
A.સ્વામી વિવેકાનંદ
B.સ્વામી સચીદાનંદ
C.ગાંધીજી
D.પતંજલિ
* ગજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં સાહિત્ય ,ઈતિહાસ અને વિજ્ઞાનના વિભાગો ઉપરાંત જૈન વિભાગને પણ સ્થાન આપવામાં આવ્યું હતું?*
A. રાજકોટ
B. વડોદરા
C. ભાવનગર
D. અમદાવાદ
ગજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ધર્મ, તત્વજ્ઞાન,સમાજ અને અર્થશાસ્ત્ર,વિજ્ઞાન,લલિતકલા,અને પત્રકારત્વ એમ સાત વિભાગોને સ્થાન આપીને પરિષદે પોતાના કાર્યક્ષેત્ર ને વિસ્તાર્યું હતું?*
A. નડિયાદ
B. વડોદરા
C. ભાવનગર
D. રાજકોટ
* ગજરાતી સાહિત્ય પરિષદના અત્યાર સુધી કુલ કેટલા જ્ઞાનસત્રો અને અધિવેશનો (સંમેલન)યોજાઈ ગયા છે?*
A. ૨૮અને ૪૬
B. ૩૦ અને ૪૯
C. ૨૭ અને ૪૭
D. ૨૬ અને ૪૮
ગજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન સમયમાં અધ્યક્ષ કોણ છે?*
A. ભાગ્યેશ જહાં
B. સીતાંશું યશચંદ્ર
C. હિમાંશુ પંડ્યા
D. ચંદ્રકાંત ટોપીવાળા
* મખપત્ર:-પરબ*
* ગજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ ગોવર્ધનરામ.મા.ત્રિપાઠી(અમદાવાદ,૧૯૦૫)હતા જ્યારે ગાંધીજી કયારે અને કયા અધિવેશનના અધ્યક્ષ હતા ?*
A. ૧૯૩૭ -કરાંચી
B. ૧૯૩૬-અમદાવાદ
C. ૧૯૪૧-મુંબઈ
D. ૧૯૩૨-નડિયાદ
પરિષદ ની સ્થાપના:-૧૯૦૫ માં કરાવામાં આવી હતી.
નરસિહ(૨૦૦૮),અખાની ઓળખાણ(૨૦૦૯) નીચેના પૈકી કયા કવિએ રચેલા નાટકો છે?*
A. ભાગ્યેશ જહાં
B. સીતાંશું યશચંદ્ર
C. હિમાંશુ પંડ્યા
D. ચંદ્રકાંત ટોપીવાળા.
* ગજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર "પરબ" કયારે શરૂ કરાવામાં આવ્યુ હતું?*
A. ૧૯૦૫
B. ૧૯૨૦
C. ૧૯૬૦
D. ૧૯૪૫
નીચેના પૈકી કોનું તખ્ખુલસ "પામદત્ત" અને "સમાજશાસ્ત્રી" છે?*
A. પ્રેમાનંદ
B. ક.મા. મુંન્શી
C.ઇન્દુલાલ યાજ્ઞિક
D. ભોળાભાઈ પટેલ
* હિંદુસ્તાન’ દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય.કરનાર, ‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી. તેમજ ૧૯૨૨માં ‘યુગધર્મ’ની શરૂઆત કરનાર આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર નીચેના પૈકી કોણ?*
A. કાકા કાલેલકર
B. ક.મા. મુંન્શી
C.રા.વિ. પાઠક
D.ઇન્દુલાલ યાજ્ઞિક
‘હાથ પગ બંધાયેલા છે’ (૧૯૭૦) જેમનો આધુનિક જીવનની અસંગતિને અવનવી રચનાછટાથી દર્શાવતાં ઍબ્સર્ડ એકાંકીઓનો સંગ્રહ છે. ‘તેવા કવિ નીચેના પૈકી કોણ છે?*
A.આદિલ મન્સૂરી
B. શુન્ય પાલનપુરી
C.અલવી વઝીરુદ્દીન
D.શેખ આદમ આબુવાલા
* નીચેનામાંથી કોનું ઉપનામ 'વલ્કલ' છે?*
A. અમૃત નાયક
B. ક.મા. મુંન્શી
C.મકરંદ દવે
D. બ.ક.ઠાકોર (સોનેટ ના પીતા)
નીચેનામાંથી કયા કવિનું ઉપનામ "વક્રદર્શી" છે?*
A. મધુૂશુદન ઠાકર
B. મધુશુદન પારેખ
C.મોહનભાઈ પટેલ
D.મોહનલાલ દવે.
કિમિયાગાર , પ્રિયદર્ષિ પણ મધુસુદન પારેખ ના જ ઉપનામ છે.
* નરસિંહ મહેતાને કોણે આદિ કવિ તરીકે ઓળખાવ્યા છે?*
A. કલાપી
B. ગાંધીજી
C. ઉમાશંકર જોશી
D. ક.મા.મુન્શી
કયા વર્ષથી નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રષ્ટ દ્વારા નરસિહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે?*
A.૧૯૯૭
B.૧૯૯૯
C.૧૯૯૬
D.૧૯૮૯
પરથમ એવોર્ડ રાજેન્દ્ર શાહ ને આપવામાં આવ્યો હતો.
૨૦૧૮ નો વિનોદ જોષી ને
૧૫૧૦૦૦ ની રકમ
* કયા કવિને સંસ્કૃતમાં જ્ઞાનના કારણે પુરુષોત્તમ મહારાજ તરીકે ઓળખવામાં આવતા હતા.?*
A. શામળ
B. પ્રેમાનંદ
C. ભાલણ
D. હેમચંદ્રાચાર્ય
આખ્યાનના પીતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે
* પરવરદિગાર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.?*
A. રાજા
B. મહારાજા
C. ઈશ્વર
D. નેતા
* જમો ભિસ્તી પાઠના લેખકનું ઉપનામ જણાવો.?*
A. બેફામ(બરકત વિરાણી)
B. ધૂમકેતુ( ગોરી..જોષી)
C. કલાપી(સુ.ત.ગોહિલ)
D. પ્રેમભક્તિ(નાનાલાલ)
* ગજરાતી સાહિત્યમાં ચિરંજીવી સ્થાન ધરાવે છે તેવા કવિનું નામ જણાવો.?*
A. ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
B. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
C.રઘુવીર દ્લસિહં ચૌધરી
D. નરસિહ મહેતા
* ઢોરને ખવડાવવાની વનસ્પતિનો તળપદો શબ્દ જણાવો.?*
A. મશક
B. હાડલી
C. ગદપ
D. લક્ષ
* 'વિપત' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.?*
A.ખુશી
B. દુઃખ
C. મુશ્કેલી
D.ધીરજ
* એક મુલાકાત નમૂનામાં ગાંધીનગરમાં મંત્રીશ્રીઓના અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે?*
A.9
B.7
C.10
D.12
police sub inspector
Powerd by t.me/policeinspector
463 views16:25